દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ સુભાષ ચોપડા થોડીવારમાં રાજીનામું આપશે તેવું જાણવા મળ્યું છે. સુભાષ ચોપડાએ એબીપી સાથે વાતચીતમાં કહ્યું હતું કે, પાર્ટીની હારની જવાબદારી હું લવું છું. સુભાષ ચોપડાએ કહ્યું હતું કે, કેજરીવાલનો જીતને લઈને શુભેચ્છા પાઠવું છું પરંતુ પોતાના કામથી નહીં ચતુરતાથી અને જાહેરાતોના કારણે જીત થઈ છે.
નોંધયની છે કે, 2015 વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 70માંથી 67 બેઠકો પર જીત મેળવી હતી ત્યારે બીજેપીને માત્ર ત્રણ જ સીટો મળી હતી જ્યારે કોંગ્રેસને શૂન્ય બેઠક મળી હતી.