સુરક્ષાદળોનું ઓપરેશન ચાલી રહ્યું છે. આ અગાઉ બુધવારે સૈન્યના સર્ચ ઓપરેશનમાં સરહદપારથી ઘૂસણખોરી કરી રહેલા 10 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. જોકે આ દરમિયાન ભારતીય સૈન્યનો એક જવાન પણ શહિદ થયો હતો.
જમ્મુ-કાશ્મીરના બાંદીપુરામાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર
abpasmita.in
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
NEXT
PREV
નવી દિલ્લીઃ જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાની ઘૂસણખોરી રોકવાનું નામ લઇ રહી નથી. રાજ્યના બાંદીપુરા જિલ્લામાં ગુરુવારે સવારથી જ સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ અથડામણમાં અત્યાર સુધીમાં એક આતંકીને ઠાર મારવામાં આવ્યો છે.
સુરક્ષાદળોનું ઓપરેશન ચાલી રહ્યું છે. આ અગાઉ બુધવારે સૈન્યના સર્ચ ઓપરેશનમાં સરહદપારથી ઘૂસણખોરી કરી રહેલા 10 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. જોકે આ દરમિયાન ભારતીય સૈન્યનો એક જવાન પણ શહિદ થયો હતો.
સુરક્ષાદળોનું ઓપરેશન ચાલી રહ્યું છે. આ અગાઉ બુધવારે સૈન્યના સર્ચ ઓપરેશનમાં સરહદપારથી ઘૂસણખોરી કરી રહેલા 10 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. જોકે આ દરમિયાન ભારતીય સૈન્યનો એક જવાન પણ શહિદ થયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -