વર્ધા: મહારાષ્ટ્રના વર્ધાના કૂલગાંવ વિસ્તારમાં સેનાના હથિયાર ભંડારમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 17 ડીસીએસ જવાનોના મોત થયા છે. તેમજ સેનાના બે અધિકારીઓ પણ છે.