પાલઘરના કલેકટર કૈલાશ શિંદેના કહેવા મુજબ કેમિકલ ફેક્ટરીમાં થયેલા ઘડાકામાં એકનું મોત થયું છે અને ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
મહારાષ્ટ્રઃ પાલઘરમાં કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ, એકનું મોત, ત્રણ ગંભીર રીતે ઘાયલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
પાલઘરમાં નાનડોલિયા ઓર્ગેનિક કેમિકલમાં આગની ઘટના બની છે
NEXT
PREV
પાલઘરઃ મહારાષ્ટ્રના પાલઘરમાં કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ થયો છે. જેમાં એકનું મોત અને ત્રણ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. આ બ્લાસ્ટનો અવાજ 10 કિલોમીટર સુધી સંભળાયો હતો.
પાલઘરના કલેકટર કૈલાશ શિંદેના કહેવા મુજબ કેમિકલ ફેક્ટરીમાં થયેલા ઘડાકામાં એકનું મોત થયું છે અને ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
પાલઘરના કલેકટર કૈલાશ શિંદેના કહેવા મુજબ કેમિકલ ફેક્ટરીમાં થયેલા ઘડાકામાં એકનું મોત થયું છે અને ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -