ટ્રેન્ડિંગ

IANS સર્વેનો ધડાકો: 'ઓપરેશન સિંદૂર' પછી PM મોદીની ઇમેજને શું અસર થઈ? સામે આવ્યા ચોંકાવનારા આંકડા

IPO બજારમાં તેજીનો માહોલ: આગામી ૧૨ દિવસમાં ૬ કંપનીઓના IPO, રોકાણકારો માટે 'નોટ છાપવાની' અનેરી તક!

પાકિસ્તાનને ગુપ્ત માહિતી આપવાથી ભારતે કેટલા ફાઇટર જેટ ગુમાવ્યા? રાહુલ ગાંધીનો સરકારને સીધો સવાલ

'ટ્રમ્પ અમને પૂછીને વચ્ચે..... ': ઓપરેશન સિંદૂર બાદ યુદ્ધવિરામને લઈ વિદેશ સચિવ વિક્રમ મિશ્રીનો મોટો ખુલાસો

ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે મોટા સમાચાર, IRCTC એ લોન્ચ કરી SwaRail એપ, તમને મળશે આ સુવિધાઓ
ગુજરાતમાં અકસ્માતનો સીલસીલો યથાવત: રાજ્યભરમાં માર્ગ અકસ્માતોમાં એક જ દિવસમાં ૮ના મોત, ૧૦થી વધુ ઇજાગ્રસ્ત
બંગાળની ખાડીમાં ન્યૂક્લિયર ક્ષમતા ધરાવતી મિસાઈલ-K4નું સફળ પરિક્ષણ
ભારતે ન્યૂક્લિયર હુમલો કરવામાં માટે સક્ષમ બેલિસ્ટિક મિસાઈલનું સફણ પરિક્ષણ કર્યું છે.
Continues below advertisement

નવી દિલ્હી: ભારતે ન્યૂક્લિયર હુમલો કરવામાં માટે સક્ષમ બેલિસ્ટિક મિસાઈલનું સફણ પરિક્ષણ કર્યું છે. રવિવારે આન્ધ્રપ્રદેશના તટથી 3500 કિલોમીટરની મારક ક્ષમતા વાળી K-4 બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું હતું.
આ સબમરિન મિસાઇલ ને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ મિસાઇલને ભારતીય નેવીના સ્વદેશી INS અરિહંત શ્રેણીની પરમાણુ સંચાલિત સબમરીનોમાં તૈનાત કરવામાં આવશે.
ઓડિશાના તટ પર ચાંદીપુર રેન્જમાં આ મિસાઇલનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું. આ મિસાઈલ જમીનથી હવામાં સટીક નિશાન સાધવામાં સક્ષમ છે. QRSAM સિસ્ટમ અંતર્ગત કોઇ પણ સૈન્ય અભિયાનમાં આ મિસાઈલ ગતિશીલ રહે છે અને દુશ્મનના વિમાન અથવા ડ્રોન પર નજર રાખીને તેના પર તાત્કાલિક નિશાન લગાવે છે.
Continues below advertisement