ટ્રેન્ડિંગ

'લેફ્ટનન્ટ કર્નલ' એમએસ ધોનીને આર્મી તરફથી કેટલો પગાર મળે છે?

આકરી ગરમી વચ્ચે રાજ્યના આ જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો, ખેડૂતોની હાલત કફોડી

૭ મેની રાત્રે ભારતે પાકિસ્તાન પર હુમલો કરીને PAK ને ફોન કરીને શું કહ્યું હતું? 'ઓપરેશન સિંદૂર'ની ચોંકાવનારી વાત આવી સામે!

Operation Sindoor: ઓવૈસીનો પાક. પર પ્રહાર: ‘પાકિસ્તાન ખરેખર મુસ્લિમોના શુભેચ્છક છે તો....’

ચાલાક ચીનની ડબલ ઢોલકી: પહેલા પાકિસ્તાનનું સમર્થન કર્યું અને હવે વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું – યુદ્ધવિરામનું સમર્થન પણ...
ભારત પાકિસ્તાન યુદ્ધવિરામ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પનું કાશ્મીર પર વિવાદિત નિવેદન, જાણો એવું તે શું કહ્યું કે ભારત બગડ્યું
J&K: પાકિસ્તાનની નાપાક હરકત, LOC પાસે ફાયરિંગમાં સેનાના બે જવાન શહીદ
પાકિસ્તાને એલઓસી પાસે પુંછ જિલ્લાના ગુલપુર સેક્ટરમાં ગોળીબાર કર્યો હતો અને મોર્ટાર પણ છોડ્યા હતા.
Continues below advertisement

શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાને ફરી નાપાક હરકત કરતા એલઓસી પાસે પુંછ જિલ્લાના ગુલપુર સેક્ટરમાં ગોળીબાર કર્યો હતો. જેમાં ભારતીય સેનાના બે જવાન શહીદ થઈ ગયા હતા. જ્યારે અન્યે બે જવાન ઘાયલ થયા છે. હુમલામાં શહીદ જવાન સેનામાં પોર્ટર હતા.
સમાચાર એજન્સી અનુસાર શુક્રવારે સવારે 11 વાગ્યાની આસપાસ પાકિસ્તાને પુંછમાં ભારે ગોળીબાર શરૂ કરી દીધો હતો. પાકિસ્તાની સેનાએ ભારતની સરહદમાં મોર્ટાર છોડ્યા હતા. હુમલામાં બે જવાન શહીદ થયા હતા જ્યારે બે ઘાયલ થયા છે. ભારતીય સેનાએ પાકિસ્તાનના હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાને ભારે નુકસાન થયું હોવાના અહેવાલ છે.
Continues below advertisement