નોંધનીય છે કે ચીનથી ફેલાયેલા કોરોના વાયરસે આખી દુનિયામાં તબાહી મચાવી છે. ભારતમાં સતત કોરોના વાયરસના કેસમાં વધારો થઇ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 1035 કેસ નોંધાયા છે. દેશમાં કુલ કોરોના પોઝિટીવની સંખ્યા વધીને 7447 પર પહોંચી ગઇ છે.
કેરલ HCમાં અરજી, UAEથી ભારતીયોને પાછા લાવવા ચાર્ટર્ડ ઉડાણોની માંગવામાં આવી મંજૂરી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
અરજીમાં સંયુક્ત આરબ અમીરાતમાંથી ભારતીય નાગરિકોને વતન પાછા લાવવાની વાત કરાઇ છે
NEXT
PREV
નવી દિલ્હીઃ કેરલ હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં સંયુક્ત આરબ અમીરાતથી ભારત માટે વિમાન સંચાલન માટે વિદેશ મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયને નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં સંયુક્ત આરબ અમીરાતમાંથી ભારતીય નાગરિકોને વતન પાછા લાવવાની વાત કરાઇ છે. નોંધનીય છે કે કોરોના વાયરસના કારણે ભારતે તમામ પ્રકારના ઉડ્ડયનોને બંધ કરી દીધા છે અને દેશમાં લોકડાઉનની સ્થિતિ છે.
નોંધનીય છે કે ચીનથી ફેલાયેલા કોરોના વાયરસે આખી દુનિયામાં તબાહી મચાવી છે. ભારતમાં સતત કોરોના વાયરસના કેસમાં વધારો થઇ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 1035 કેસ નોંધાયા છે. દેશમાં કુલ કોરોના પોઝિટીવની સંખ્યા વધીને 7447 પર પહોંચી ગઇ છે.
નોંધનીય છે કે ચીનથી ફેલાયેલા કોરોના વાયરસે આખી દુનિયામાં તબાહી મચાવી છે. ભારતમાં સતત કોરોના વાયરસના કેસમાં વધારો થઇ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 1035 કેસ નોંધાયા છે. દેશમાં કુલ કોરોના પોઝિટીવની સંખ્યા વધીને 7447 પર પહોંચી ગઇ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -