શ્રીનગરઃ કલમ 370ને લઈ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તીઓ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જો તમે આ પુલ (કલમ 370) તોડી દેશો તો ફરીથી ભારત-જમ્મુ કાશ્મીરના સંબંધો પર વિચાર કરવો પડશે. જમ્મુ-કાશ્મીર એક મુસ્લિમ બહુમતવાળું રાજ્ય છે. જો તમે કલમ 370 નાબૂદ કરશો તો તમારો જમ્મુ-કાશ્મીર સાથેનો સંબંધ તૂટી જશે.


ભારતે પ્રથમ વખત આતંકીઓને ઘરમાં ઘૂસીને માર્યા, પણ કોંગ્રેસ પરેશાન છેઃ PM મોદી

અમિત શાહે ગાંધીનગર બેઠક પરથી ભર્યું ઉમેદવારીપત્ર, જેટલી, ઠાકરે રહ્યા હાજર

અમદાવાદઃ અમિત શાહે કહ્યું- અડવાણીજીના વારસાને હું આગળ વધારવાનું કામ કરીશ

પત્રકારોનો મહાપોલઃ વલસાડ બેઠક પર કોનો થશે વિજય? જુઓ વીડિયો