નોંધનીય છે કે આ ચૂંટણીમાં ભાજપને 105 બેઠકો મળી છે અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને 56 બેઠકો મળી હતી. ચૂંટણી બાદ બંન્નેમાં મુખ્યમંત્રીને લઇને સહમતિ ન બનતા શિવસેનાએ એનસીપી અને કોગ્રેસના સમર્થનથી સરકાર બનાવવાનો નિર્ણય કર્યો છે.
મહારાષ્ટ્રઃ શિવસેના-એનસીપી-કોગ્રેસના ગઠબંધન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી
abpasmita.in
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
આ અરજીમાં સુપ્રીમ કોર્ટે અપીલ કરવામા આવી છે કે તે ગવર્નરને નિર્દેશ આપે કે તે જનાદેશ વિરુદ્ધ કોગ્રેસ અને એનસીપીને સરકાર બનાવવાનું આમંત્રણ આપે નહીં.
NEXT
PREV
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં એનસીપી, શિવસેના અને કોગ્રેસની સરકાર રચવાના નિર્ણય પર સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. મહારાષ્ટ્રના એક વ્યક્તિએ આ સંબંધમાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. મહારાષ્ટ્રમાં રહેતા એસ આઇ સિંહે ચૂંટણી બાદ એનસીપી, કોગ્રેસ અને શિવસેનાના ગઠબંધન વિરુદ્ધ અરજી કરી છે. આ અરજીમાં સુપ્રીમ કોર્ટે અપીલ કરવામા આવી છે કે તે ગવર્નરને નિર્દેશ આપે કે તે જનાદેશ વિરુદ્ધ કોગ્રેસ અને એનસીપીને સરકાર બનાવવાનું આમંત્રણ આપે નહીં.
નોંધનીય છે કે આ ચૂંટણીમાં ભાજપને 105 બેઠકો મળી છે અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને 56 બેઠકો મળી હતી. ચૂંટણી બાદ બંન્નેમાં મુખ્યમંત્રીને લઇને સહમતિ ન બનતા શિવસેનાએ એનસીપી અને કોગ્રેસના સમર્થનથી સરકાર બનાવવાનો નિર્ણય કર્યો છે.
નોંધનીય છે કે આ ચૂંટણીમાં ભાજપને 105 બેઠકો મળી છે અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને 56 બેઠકો મળી હતી. ચૂંટણી બાદ બંન્નેમાં મુખ્યમંત્રીને લઇને સહમતિ ન બનતા શિવસેનાએ એનસીપી અને કોગ્રેસના સમર્થનથી સરકાર બનાવવાનો નિર્ણય કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -