લાલ કિલ્લા પરથી મોદીએ કેસરી પાઘડીમાં કર્યું સંબોધન, પાંચેય વખત પહેરી છે અલગ અલગ પાઘડી, જાણો વિગત
- સંકલ્પ સાથે દેશવાસીઓના તમામ સપનાં પૂરા થશે
- દેશ આત્મવિશ્વાસથી ભરેલો છે
- એવરેસ્ટ પર તિરંગો લહેરાયો છે, પુત્રીઓએ એવરેસ્ટ પાર કર્યો છે
- સંસદ સત્ર સામાજિક ન્યાયને સમર્પિત
લાલ કિલ્લા પરથી PM મોદીએ પાંચમી વખત કેટલી મિનિટ કર્યું સંબોધન, જાણો ક્યારે કર્યું હતું સૌથી લાંબુ ભાષણ
- 2014માં લોકોએ ન માત્ર નવી સરકાર બનીવી પરંતુ દેશને બનાવવાનું પણ કામ કર્યું
- ભારત દેશની છઠ્ઠી મોટી અર્થવ્યવસ્થા, જેમને ભારતની ઈકોનોમીમાં રિસ્ક દેખાતું હતું આજે તે સંસ્થાઓ દેશને છઠ્ઠી સૌથી મોટું અર્થતંત્ર માની રહ્યા છે
- આજે વિશ્વ કહી રહ્યું છે કે ભારત મલ્ટી ટ્રિલિયન ડોલર ઈન્વેસ્ટમેન્ટનું સ્થળ બની ગયું છે
- દેશના વૈજ્ઞાનિકોએ 100થી વધારે સેટેલાઇટ છોડ્યા છે. હેવ દેશનો વ્યક્તિ માનવ સહિત અંતરિક્ષમાં જવાનો લક્ષ્ય છે
ગુજરાતના 29 પોલીસને રાષ્ટ્રપતિ એવોર્ડ, જાણો કોને-કોને મળ્યો એવોર્ડ
- વર્ષ 2022 સુધી કે તે પહેલા એટલે કે આઝાદીના 75માં વર્ષમાં ભારતના અનેક નાગરિકો અંતરિક્ષમાં જશે. તેના હાથમાં તિરંગો ઝંડો ફરકાવશે. તેની સાથે જ ભારત માનવને અંતરિક્ષમાં મોકલનારો દેશ બની જશે
- આજે ભારતની વાત દરેક જગ્યાએ સાંભળવામાં આવે છે. સમગ્ર વિશ્વ કહે છે સૂતેલો હાથી જાગી ગયો છે
- REFORM, PERFORM, TRANSFORMના મોડલ પર ચાલીને અમે ઘણું કામ કર્યું છે
સુરેન્દ્રનગરમાં CM રૂપાણીએ કર્યું ધ્વજવંદન; જાણો કઈ-કઈ કરી નવી જાહેરાતો
- આજે આપણા દેશમાં 65 ટકા લોકો 35થી ઓછી ઉંમરના છે. તેથી સમગ્ર વિશ્વની નજર આપણા ઉપર છે
- 125 કરોડ ભારતવાસીઓ ટીમ ઈન્ડિયા છે
- દેશને આગળ વધારવા કણ-કણ જરૂરી, દેશમાં અનાજનું રેકોર્ડ ઉત્પાદન
દેશભક્તિ, જોશ અને શોર્યઃ લાલ કિલ્લા પર આ રીતે મનાવાયો આઝાદીનો જશ્ન
- કૃષિને આધુનિક બનાવવાની સમયની માંગ છે. અમે કૃષિનું આધુનિકરણ કરવા માંગીએ છીએ.
- બજારથી બજાર સુધીના અભિગમથી અમે કૃષિ ક્ષેત્રમાં રિફોર્મ લાવી રહ્યા છીએ
- પ્રધાનમંત્રી જન આરોગ્ય અભિયાનની શરૂઆત થશે. જેનાથી 10 કરોડ પરિવારને લાભ મળશે, 25 સપ્ટેમ્બરથી સમગ્ર દેશમાં આ યોજના લાગુ થશે
- સરકારી યોજનાઓને ખોટા હાથમાં જતી રોકીને 90 કરોડ રૂપિયા બચાવ્યા. દેશમાં 5 કરોડ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા
- ગરીબોનો હક છીનવતાં નકલી કારોબારીઓનો વેપાર અમે બંધ કર્યો. કેન્દ્ર સરકાર ભ્રષ્ટાચારને ખતમ કરવાના અભિયાનમાં લાગી છે
- 2013 સુધી 4 કરોડ લોકો ટેક્સ ભરતાં હતા આજે પોણા સાત કરોડ લોકો ટેક્સ ભરે છે. દેશ ઈમાનદારીનો ઉત્સવ મનાવી રહ્યો છે
આનંદીબેન પટેલને રાજ્યપાલ તરીકે બીજા ક્યા રાજ્યનો હવાલો સોંપાયો, જાણો વિગત
- દેશમાં પ્રથમ વખત સુપ્રીમ કોર્ટમાં 3 મહિલા જજની નિમણૂક થઈ. અમારી કેબિનેટમાં મહિલાઓને ટોચનું સ્થાન આપવામાં આવ્યું છે
- ઘરથી લઈ રમત ગમતમાં મહિલાઓ દેશનું નામ રોશન કરી રહ્યા છે. સશસ્ત્ર સેનામાં મહિલાઓને કાયમી નોકરી આપવામાં આવશે
- ત્રણ તલાકની કુપ્રથાના કારણે મુસ્લિમ મહિલાઓને અન્યાયનો સામનો કરવો પડે છે, સરકાર તેને ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે
- બળાત્કારનો શિકાર બનેલી દીકરીને જેટલી પીડા થાય છે, તેનાથી અનેકગણી અમને થાય છે. આ રાક્ષસી મનોવૃત્તિથી દેશને મુક્ત કરાવવો પડશે.
દેશની ટોપ 10 સૌથી ધનવાન મહિલાઓમાં નીતા અંબાણી નથી, જાણો કોનો કોનો સમાવેશ?
- આગામી થોડા મહિનામાં જમ્મુ-કાશ્મીરના લોકોને તેમનો મત આપવાનો અધિકાર મળશે.
- અમે ગોળી અને ગાળના રસ્તા પર નથી ચાલતા, ગળે લગાવીને આગળ વધવા માંગીએ છીએ
- એક ભારત, નવું ભારત બનાવવાનું છે
આજે સવારે વડાપ્રધાન મોદીએ ટ્વિટર પર દેશવાસીઓને અભિનંદન આપ્યા હતા. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, સ્વતંત્રતા દિવસના શુભ અવસર પર તમામ દેશવાસીઓને અભિનંદન. જય હિંદ