પીએમ મોદીનો આ 65મો મન કી બાત કાર્યક્રમ હશે.
ઉલ્લેખનીય છે કે, 30 મે ના રોજ મોદી સરકારના બીજા કાર્યકાળને એક વર્ષ પૂરું થયું છે. આ અવસર પર આજે ‘મન કી બાત’ કાર્યક્રમમાં મોદી પોતાની સરકારની સફળતા અને ઉપલબ્ધિઓ પર ચર્ચા કરી શકે છે. મોદી સરકારના બીજા કાર્યકાળના પ્રથમ વર્ષમાં ત્રણ તલાક, જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો, 10 મોટી બેન્કોનું મર્જ, નાગરિકતા સંશોધન કાયદો વગેરે જેવા મોટ નિર્ણયો લેવામાં આવ્યા છે .