-હવેની સરકાર આક્ષેપોથી ઘેરાયેલી નહિ પણ અપેક્ષાઓથી ઘેરાયેલી સરકાર છે.
-હવે સ્વરાજ્યને સુરાજ્યમાં બદલવું તે સવાસો કરોડ દેશવાસીઓનો સંકલ્પ છે.
-શાસન સંવેદનશીલ હોવું જોઈએ શાસન ઉત્તરદાયી હોવું જોઈએ.
-પહેલા મોટા હોસ્પિટલમાં સામાન્ય માણસને સારવાર કરાવવું તે સમસ્યા હતી. પણ હવે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી, ઓન લાઈન ઓપોઈન્ટમેંટ લઈ શકાય છે. દર્દીઓને તેમને રિપોર્ટ્સ પણ ઓનલાઈન મળી જાય છે.
-આધાર અને સોશિયલ સિક્યોરિટી સ્કીમમાં 70 કરોડ ભારતીયોને જોડવામાં આવ્યા છે.
-આપણે કામ કરવાની ગતિને વધારવી પડશે.