✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

દિલ્હી-કોલકાતા અને હૈદરાબાદમાં CAA-NRC વિરુદ્ધ વિરોધ પ્રદર્શન, જુઓ તસવીરો

abpasmita.in   |  10 Jan 2020 05:11 PM (IST)
1

સીએએ, એનઆરસી અને એનપીઆરના વિરોધમાં એઆઈએમઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ પોતાના સમર્થકો સાથે તિરંગા યાત્રા નીકાળી હતી.

2

પ્રદર્શનના સ્થળે મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી છે. પ્રદર્શનકારીઓ સીએએને લઈને મોદી સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યાં છે.

3

ગત શુક્રવારથી જામા મસ્જિદ પાસે જુમ્માની નમાઝ બાદ સીએએ એનઆરસીના વિરોધમાં પ્રદર્શન થઈ રહ્યાં છે.

4

નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદા અને નાગરિકતા રજિસ્ટરનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે. આજે ફરી એકવાર જુમ્માની નમાઝ બાદ દિલ્હીની જામા મસ્જિદ પર લોકો શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.

5

લોકો પોસ્ટર અને બેનરો લઈને પ્રદર્શન કરી રહ્યાં છે અને માંગ કરી રહ્યાં છે કે સરકાર આ કાયદાને પરત ખેંચે.

6

પશ્ચિમ બંગાળમાં પણ લોકોએ આ કાયદાને લઈનો વિરોધ નોંધાવ્યો છે.

7

પદયાત્રાને લઈને ઓવૈસીએ એલાન કર્યું કે તેઓ ચાર મીનાર પર તિરંગો લહેરાવશે.

8

આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકા જોડાયામાં હતા અને સરકાર વિરુદ્ધ નારેબાજી કરી હતી,ઓવૈસીની તિરંગા યાત્રા પદયાત્રા મીર આલમ ઈદગાહથી શાસ્ત્રીપુરમ સુધી નીકળી હતી.

  • હોમ
  • સમાચાર
  • દેશ
  • દિલ્હી-કોલકાતા અને હૈદરાબાદમાં CAA-NRC વિરુદ્ધ વિરોધ પ્રદર્શન, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.