ખેડૂતને ફેંક્યા બાદ હાથી જંગલમાં ચાલ્યો ગયો હતો. ઘટના બાદ ખેડૂત જમીન પર પડી રહ્યો હતો. બાદમાં વન વિભાગના અધિકારીએ ખેડૂતને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો. નિરંજનને પગ અને પીઠમાં ઇજા થઇ છે.
આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે. વન વિભાગના અધિકારીનું કહેવું છે કે ખોરાકની શોધમાં હાથી ગામ તરફ આવી ગયો હતો, પરંતુ વ્યક્તિને જોઇ ભડક્યો અને આ ઘટના બની. ગામલોકોના કહેવા મુજબ નિરંજન સાહિશ દરરોજની જેમ બુધવારે પણ શૌચ માટે ખુલ્લા ખેતરમાં ગયો હતો.
PM મોદી સામે વારાણસીથી કોંગ્રેસના ઉમેદવાર અજય રાય કોણ છે ? જાણો વિગત
સચિન તેંડુલકરને BCCIએ ફટકારી નોટિસ, જાણો શું છે મામલો
PM મોદીનો આજે વારાણસીમાં રોડ શો, સાંજે કરશે ગંગા આરતી