બેંકમાં નોટો બદલાવવા માટે આવેલ વૃદ્ધનું હાર્ટએટેકથી મોત, 4 કલાકથી ઊભા હતા લાઈનમાં
એબીપી અસ્મિતા વેબ ટીમ | 23 Nov 2016 06:14 PM (IST)
રાજકોટ: હાલ દેશમાં જૂની 500 અને 1000 રૂપિયાની નોટોને લઈને અફરા તફડીનો માહોલ સર્જાયો છે ત્યારે બોટાદના રાણપુરમાં બેંક ઓફ બરોડામા લાઇનમાં ઉભા રહેલા એક વૃદ્ધનું હ્રદયના રોગના હુમલાથી મોત થયુ છે, જીલુભાઇ ખાચર નામના વુદ્ધ 4 કલાકથી લાઇનમાં ઉભા હતા,ત્યારે જેમાનું હ્રદય રોગના હુમલાથી મોત થતા ભારે અફરાતફરી મચી હતી. હાલ તો વૃદ્ધની લાશને પીએમ માટે ખસેડાઇ છે,