મોરબીઃ હળવદના અજીતગઢ ગામે ખેડૂતે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. રમેશભાઈ પ્રભુભાઈ લોરિયા નામના ખેડૂતો આત્મહત્યા કરી લીધી છે. નર્મદા કેનાલમાં કદીને આત્મહત્યા કરી લીધી છે. રમેશભાઈ લોરિયાએ આર્થિક ભીંસથી કંટાળી આપઘાત કરી લીધો હતો. ખેડૂત પાસેથી સૂસાઇડ નોટ મળી આવી છે.