Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
રાજકોટમાં લગ્નેતર સંબંધોની શંકા રાખી પતિએ પત્નીની કરી હત્યા
abpasmita.in
Updated at:
22 Oct 2016 05:14 PM (IST)
NEXT
PREV
રાજકોટ: રંગીલા રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. હત્યા કરનાર પતિએ જાતે પોલીસ સમક્ષ જઈને જણાવ્યું કે મેં મારી પત્નીની હત્યા કરી છે, અને તેનો મૃતદેહ ઘરે પડ્યો છે. પોલીસે તેની વાતપરથી તુરંત જ ટીમને સુનીલભાઈના ઘરે મોકલી તપાસ શરૂ કરી હતી સુનીલ અને ભાવનાએ ચાર મહિના પહેલા જ પ્રેમ લગ્ન કર્યા હતા, અને પત્નીને અન્ય કોઈ વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હોવાની શંકાને આધારે પતિસુનીલે પત્ની ભાવનાનું ગળું દબાવી હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસ માં ખૂલ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -