રાજકોટ: રાજકોટના ચાર ટોચના બિલ્ડરોને ત્યા આવક વેરા વિભાગે સર્વે હાથ દર્યો હતો. બાલાજી ડેવલોપર્સ, આશુતોષી રીયાલીટી સહિતના ટોચના બિલ્ડરોના સર્વે ટીમે તપાસ હાથ ધરી છે. આ આવક વેરાના સર્વેમાં 30થી વધુ અધીકારીઓ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજકોટ ઈન્કમટેક્સ વિભાગના વડા પંકજ શ્રીવાસ્તર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.