વાત એવી છે કે, હરેશ પ્રજાપતિ ધર્મના પુત્ર સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કરતો હતો. ધર્મનો પુત્ર પિતાની આ હરકતોથી કંટાળી ગયો હતો અને પછી પથ્થરના ઘા ઝીંકીને પિતાની હત્યા કરી નાંખી હતી.
પોલીસે આ હત્યા કેસમાં પુત્ર સહિત 2 શખ્સોની ધરપકડ કરી છે. હત્યામાં ત્રણ આરોપીઓ હોવાનું ખુલ્યું છે. પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે.