અમદાવાદથી ચેન્નઇ જતી સ્પાઇસ જેટની ફ્લાઇટ રદ કરાતા હોબાળો, મુસાફરો રઝળ્યા
abpasmita.in
Updated at:
14 May 2016 04:35 AM (IST)
NEXT
PREV
અમદાવાદઃ અમદાવાદ એરપોર્ટ પર અમદાવાદથી ચેન્નઇ જતી ફ્લાઇટ અચાનક રદ કરાતા મુસાફરોએ એરપોર્ટ પર હોબાળો મચાવ્યો હતો. અમદાવાદથી ચેન્નાઇ જતી સ્પાઇસ જેટની ફ્લાઇટને કોઇ પણ પ્રકારની જાણ કર્યા વિના જ રદ કરવામાં આવી હતી. સૂત્રોના કહેવા પ્રમાણે મુસાફરોએ અનેક સ્ટુડન્ટ્સ હતા જે ચેન્નઇમાં ઇન્ટરવ્યૂ આપવા માટે જઇ રહ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -