Bharuch : નબીપુર નજીક સર્જાયો ગોઝારો અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઇવે 48 ઉપર વડોદરાથી સુરત જતા રોડ ઉપર નબીપુર પાસે પરવાના હોટેલ સામે 5 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કન્ટેનર, 2 ખાનગી બસો, 1 સરકારી બસ તેમજ મારુતિ વાન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મારુતિ વાનમાં સવાર બે લોકોનું ઘટના સ્થળે મોત થયું હતું અને 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને 108 ની મદદે મદદે ભરૂચ ની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા.




મુત્યુ પામેલા નામ
1 હર્ષદભાઇ મગનભાઈ માછી 
2 અશોકભાઇ સોમાભાઈ માછી


ઇજાગ્રસ્ત
1 ભાવેશ ભાઇ મોહનભાઈ માછી
2 સૈલેશ ભાઇ ચંદુભાઈ માછી