માલેગાંવથી સુરત જાન લઈને જતી તાજ ટ્રાવેલની ખાનગી બસને અકસ્માત નડ્યો છે. ટેન્કરની પછાડી ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
Tapi : માલેગાંવથી સુરત જાન લઈને જતી ટ્રાવેલ્સ ટેન્કર પાછળ ઘૂસી જતા નડ્યો અકસ્માત, 3નાં ઘટનાસ્થળે જ મોત, 7 ઘાયલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
માલેગાંવથી સુરત જાન લઈને જતી તાજ ટ્રાવેલની ખાનગી બસને અકસ્માત નડ્યો છે. ટેન્કરની પછાડી ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
NEXT
PREV
તાપીઃ વ્યારા બાજીપૂરા નેશનલ હાઇવે નંબર 53 પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે 7 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 3ને સુરત જ્યારે 4 ને વ્યારા સિવિલ ખસેડાયા છે.
માલેગાંવથી સુરત જાન લઈને જતી તાજ ટ્રાવેલની ખાનગી બસને અકસ્માત નડ્યો છે. ટેન્કરની પછાડી ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
માલેગાંવથી સુરત જાન લઈને જતી તાજ ટ્રાવેલની ખાનગી બસને અકસ્માત નડ્યો છે. ટેન્કરની પછાડી ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -