યુવક કારનું ભાડું આવતા મુસાફર મુકવા યુપી ગયો હતો અને પરત ફરી રહ્યો હતો ત્યારે ઘટના બની હતી. હાર્ટ એટેકને કારણે યુવકના મૃત્યુ ની આશંકા છે. યુવકને ડાયાબીટીસની બીમારી પણ હતી. મૃતકના મૃતદેહને યુપીથી બારડોલી લાવવા તજવીજ હાથ ધરાઈ છે.
ઉત્તર પ્રદેશ લોકોને મૂકલા ગયેલા ગુજરાતી યુવકનું શંકાસ્પદ રીતે મોત, જાણો ક્યાંથી મળ્યો મૃતદેહ ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
બારડોલીના ખાનગી વાહનના ચાલક યુવકનો યુપીના ગોરખપુર નજીકથી મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ છે.
NEXT
PREV
સુરતઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ કોરોનાના મહામારીને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે બારડોલીના ખાનગી વાહનના ચાલક યુવકનો યુપીના ગોરખપુર નજીકથી મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ છે. યુવક બારડોલી તાલુકાના ખરવાસા ગામનો રાજેન્દ્ર પ્રજાપતિ હોવાનું જાણવા મળ્યું છે. મૃતક રાજેન્દ્ર પ્રજાપતિ ગત 21 તારીખે મુંબઇ થઈ ગોરખપુર જવા નીકળ્યો હતો.
યુવક કારનું ભાડું આવતા મુસાફર મુકવા યુપી ગયો હતો અને પરત ફરી રહ્યો હતો ત્યારે ઘટના બની હતી. હાર્ટ એટેકને કારણે યુવકના મૃત્યુ ની આશંકા છે. યુવકને ડાયાબીટીસની બીમારી પણ હતી. મૃતકના મૃતદેહને યુપીથી બારડોલી લાવવા તજવીજ હાથ ધરાઈ છે.
યુવક કારનું ભાડું આવતા મુસાફર મુકવા યુપી ગયો હતો અને પરત ફરી રહ્યો હતો ત્યારે ઘટના બની હતી. હાર્ટ એટેકને કારણે યુવકના મૃત્યુ ની આશંકા છે. યુવકને ડાયાબીટીસની બીમારી પણ હતી. મૃતકના મૃતદેહને યુપીથી બારડોલી લાવવા તજવીજ હાથ ધરાઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -