સુરતઃ હોળી પ્રગટાવ્યા બાદ ધગધગતા અંગારા પર ચાલે છે લોકો, જુઓ વીડિયો
abpasmita.in
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
NEXT
PREV
સુરતના ઓલપાડ તાલુકાના સરસ ગામમાં હોળી પ્રગટાવ્યા બાદ તેના ઘગઘગતા અંગારા પર ચાલવાની પરંપરા છે. જોકે, અહીં વાત આસ્થાની છે એટલે અંગારા પર ચાલતા લોકોને કોઈ નુકસાન થતું નથી. ગામના લોકો હોલિકા દહન બાદ અંગારા પર ખુલ્લા પગે દોડે છે. આસ્થાની આ દોડમાં કોઈને કોઈ ઇજા થતી નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -