હિન્દુ વિસ્તારમાં લધુમતીઓને આવાસ ફાળવતા સ્થાનિકો ભયમા મુકાયા છે. ભાયલીના રહીશોએ કલેકટરને આ અંગે આવેદનપત્ર આપ્યું છે. બેનર પોસ્ટર સાથે લોકોએ કલેકટર કચેરી પર સૂત્રોચ્ચાર કર્યા હતા.
વડોદરાના ક્યા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 70 ટકા મકાન લઘુમતીને ફાળવી દેવાતાં ઉગ્ર વિરોધ ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભાયલી ગામની સ્કિમમાં લુમતીઓને આવાસો ફાળવતા વિવાદ સર્જાયો છે. એક જ સ્કિમમાં 70થી વધુ લધુમતીઓને મકાન ફાળવતા રોષ ફાટી નીકળ્યો છે.
તસવીરઃ ભાયલીના રહીશોએ કલેકટરને આ અંગે આવેદનપત્ર આપ્યું છે. બેનર પોસ્ટર સાથે લોકોએ કલેકટર કચેરી પર સૂત્રોચ્ચાર કર્યા હતા.
NEXT
PREV
વડોદરાઃ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભાયલી ગામની સ્કિમમાં લુમતીઓને આવાસો ફાળવતા વિવાદ સર્જાયો છે. ભાયલી વિસ્તારના લાભાર્થીઓ જ વંચિત રહ્યા છે. બહારના વિસ્તારના લોકોને મોટાપાયે આવાસો ફાળવાયા છે. તેમજ એક જ સ્કિમમાં 70થી વધુ લધુમતીઓને મકાન ફાળવતા રોષ ફાટી નીકળ્યો છે.
હિન્દુ વિસ્તારમાં લધુમતીઓને આવાસ ફાળવતા સ્થાનિકો ભયમા મુકાયા છે. ભાયલીના રહીશોએ કલેકટરને આ અંગે આવેદનપત્ર આપ્યું છે. બેનર પોસ્ટર સાથે લોકોએ કલેકટર કચેરી પર સૂત્રોચ્ચાર કર્યા હતા.
હિન્દુ વિસ્તારમાં લધુમતીઓને આવાસ ફાળવતા સ્થાનિકો ભયમા મુકાયા છે. ભાયલીના રહીશોએ કલેકટરને આ અંગે આવેદનપત્ર આપ્યું છે. બેનર પોસ્ટર સાથે લોકોએ કલેકટર કચેરી પર સૂત્રોચ્ચાર કર્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -