Nepal Earthquake News Live Updates: નેપાળમાં મૃત્યુઆંક 132 પહોંચ્યો, હજારો ઘાયલ, સંખ્યાબંધ ઇમારત જમીનદોસ્ત, જાણો વધુ અપડેટ્સ

Earthquake in Nepal live:નેપાળમાં 6.4ની તીવ્રતાના ભૂકંપથી ઘણું નુકસાન થયું છે. એક હજારથી વધુ લોકો ઘાયલ થયા છે અને રાહત કાર્ય ચાલી રહ્યું છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 04 Nov 2023 11:58 AM

બ્રેકગ્રાઉન્ડ

Earthquake: નેપાળમાં શુક્રવારે રાત્રે 11.32 કલાકે 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ન્યૂઝ એજન્સી ANI અનુસાર નેપાળમાં ભૂકંપના કારણે લગભગ 69થી વધુ લોકોના મોત થયા છે. તેમાંથી રૂકુમ પશ્ચિમમાં 36 અને જાજરકોટમાં...More

Nepal Earthquake Live: નેપાળમાં મૃત્યુઆંક વધ્યો, મૃતકોની સંખ્યા વધીને 132 થઈ

  નેપાળ પોલીસે કહ્યું છે કે નેપાળમાં ભૂકંપના કારણે મૃત્યુઆંક વધીને 132 થઈ ગયો છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.