Sakat Chauth 2024:100 વર્ષ બાદ સંકટ ચૌથ પર બની રહ્યો છે આ દુર્લભ સંયોગ, આ રાશિ પર વરસશે બાપ્પાની કૃપા
29 જાન્યુઆરી 2024 ના રોજ સંકટ ચોથ વ્રત છે. આ દિવસે 200 વર્ષ પછી એક દુર્લભ સંયોગ બની રહ્યો છે. ચાલો જાણીએ કઈ રાશિ પર બાપ્પાની કૃપા વરસશે, કોને થશે આ અદભૂત યોગનો લાભ.જાણીએ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસંકટ ચૌથ વ્રત પ્રગતિ અને સમૃદ્ધિ માટે રાખવામાં આવે છે. આ વખતે 100 વર્ષ બાદ સંકટ ચોથ વ્રત પર વિશેષ યોગ બની રહ્યો છે. 100 વર્ષ બાદ મંગળ, શુક્ર અને બુધ ધન રાશિમાં રહેશે. તેનાથી ત્રિગ્રહી યોગ બનશે. આ ઉપરાંત આ દિવસે શોભન યોગ પણ રચાઈ રહ્યો છે.
સંકટ ચોથ વ્રતના દિવસે આ શુભ યોગોના સંયોગથી તુલા, મીન અને કુંભ રાશિના લોકોની વ્યાપાર સંબંધિત સમસ્યાઓ દૂર થશે. બાપ્પાની કૃપાથી તેમને આર્થિક લાભની તકો મળશે.
વૃશ્ચિક રાશિના જાતકોને પ્રોપર્ટીમાં રોકાણ કરવું હોય તો તે શુભ છે. સંકટ ચોથનું વ્રત કરવાથી તમામ અવરોધો દૂર થાય છે. આ દિવસે ભગવાન ગણેશને સિંદૂર ચઢાવો અને ગણેશ અર્થવશીર્ષનો પાઠ કરો.
સંકટ ચોથ વ્રતના દિવસે આ શુભ યોગોના સંયોગથી તુલા, મીન અને કુંભ રાશિના લોકોની વ્યાપાર સંબંધિત સમસ્યાઓ દૂર થશે. બાપ્પાની કૃપાથી તેમને આર્થિક લાભની તકો મળશે.
મીન રાશિના લોકોને સંકટ ચૌથ પર બની રહેલા દુર્લભ સંયોગનો લાભ મળશે, બિઝનેસમાં સારો ગ્રોથ મળશે અને સ્વાસ્થ્ય પણ સુધરશે