Holi 2023: સાળંગપુર હનુમાનજી મંદિરમાં 25 હજાર કિલો રંગથી ઉજવાયો રંગોત્સવ, ભક્તોની ઉમટી ભીડ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Mar 2023 10:24 AM (IST)
1
સંતોની હાજરી વચ્ચે સાળંગપુર હનુમાનજી મંદિરમાં 25 હજાર કિલો રંગથી રંગોત્સવ ઉજવાયો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
રંગોત્સવ વખતે મંદિર પરિસર જયશ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
3
ભક્તો ભારે ભીડ વચ્ચે સંતોએ ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી.
4
રંગોત્સવ પર્વને લઈ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી.
5
ભક્તો પર રંગો ઉડાડતા સંતો.
6
કષ્ટભંજન દેવના અનોખા શણગારના દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવી હતી.
7
કષ્ટભંજન દેવને કલરનો શણગાર કરાયો હતો.