Lalbaugcha Raja Donation: આ વર્ષે લાલબાગના રાજાને ભક્તોએ સોના-ચાંદીનું મનભરીને આપ્યું દાન, આંકડો જાણીને ચોકી જશો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Sep 2024 07:38 AM (IST)
1
આ વર્ષે ગણેશ ઉત્સવ નિમિત્તે ભક્તોએ મુંબઈના પ્રખ્યાત લાલબાગના રાજાના ચરણોમાં ઉદાર હાથે દાન આપ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
રોકડ ઉપરાંત ભક્તોએ સોના-ચાંદીના ઘરેણાં પણ દાનમાં આપ્યા હતા.
3
7 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર સુધીમાં કુલ રોકડ રકમ 5 કરોડ 65 લાખ 90 હજાર રૂપિયા જમા થઈ હતી.
4
ભક્તોએ ભક્તિભાવથી લાલબાગના રાજાને 4151.360 ગ્રામ સોનું દાન કર્યું હતું.
5
સાથે જ ગણપતિ બાપ્પાને 64321 ગ્રામ ચાંદી પણ અર્પણ કરવામાં આવી હતી.
6
દાન કરવામાં આવેલી જ્વેલરીની શનિવારે (21 સપ્ટેમ્બર) મોડી સાંજે હરાજી કરવામાં આવશે.
7
તમને જણાવી દઈએ કે, લાલબાગના રાજાના દર્શન કરવા માટે દેશ-વિદેશથી ભક્તો આવે છે.