Shrawan: જલ્દી થશે મનોકામનાની પૂર્તિ બસ મહાદેવને સોમવારે અર્પિત કરો આ દ્રવ્ય
સાવનનો મહિનો ચાલી રહ્યો છે. આ માસ મહાદેવને સમર્પિત છે. આ અવસરે શ્રદ્ધાભાવથી જો મહાદેવની સેવા પૂજા અભિષેક કરવામાં આવે તો મનોકામનાની અચૂર પૂર્તિ થાય છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો આપ આર્થિક સમસ્યાથી પીડિત તો તો મહાદેવને શેરડીના રસ અર્પણ કરો. શેરડીના રસને જલની જેમ શિવલિંગ પર અર્પણ કરો. આર્થિક મુશ્કેલીનો અંત આવશે અને ધન આગમનને નવા વિકલ્પ ખૂલશે.
જો પરિવારનું કોઇ સભ્ય લાંબી બીમારીથી પીડિત હોય તો શ્રાવણ માસમાં મહામૃત્યજયના જાપ સાથે શિવલિંગ પર જળ ચઢાવો
જો આપ પરીક્ષામાં સફળ થવા માટે મહાદેવને આશિષ ઇચ્છો છો જો મહાદેવના શિવલિંગ પર દૂધ ચઢાવો.
જો આપના વ્યવસાયમાં કોઇ વિઘ્ન આવતા હોય કે લગ્નમાં પણ વિઘ્ન આવતા હોય તો મહાદેવને શેરડીના રસથી અભિષેક કરો. સમસ્યા દૂર થશે.
સંતાન પ્રાપ્તિ માટે મહાદેવને શ્રાવણના સોમવારે બે ફળ અર્પણ કરો આપની સંતાન પ્રાપ્તિની કામના પૂર્ણ થશે