Astro Tips: શાંતિપૂર્ણ ગાઢ નિંદ્રા માણવા ઇચ્છો તો સૂતા પહેલા આ એક કામ કરો, અનિંદ્રાથી મળશે મુક્તિ

આજકાલ મેદસ્વીતાની જેમ અનિંદ્રાની સમસ્યા પણ મોટાભાગના લોકોને સતાવે. ગાઢ નિંદ્રા માટે કેટલાક લોકોને સ્લિપિંગ ટેબલેટનો ઉપયોગ કરવો પડે છે. આ સમસ્યામાં કેટલાક જ્યોતિષી ઉપાય અજમાવી જુઓ.

Continues below advertisement

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

Continues below advertisement
1/7
આજકાલ મેદસ્વીતાની જેમ અનિંદ્રાની સમસ્યા પણ મોટાભાગના લોકોને સતાવે. ગાઢ નિંદ્રા માટે કેટલાક લોકોને સ્લિપિંગ ટેબલેટનો ઉપયોગ કરવો પડે છે. આ સમસ્યામાં કેટલાક જ્યોતિષી ઉપાય અજમાવી જુઓ.
2/7
સૂતા પહેલા પલંગની નીચે એક વાસણમાં પાણી રાખીને સૂવાથી સારી ઊંઘ આવે છે.
3/7
આપ અનિંદ્રાની સમસ્યાથી પરેશાન છો તો ઓશીકા નીચે સ્ફટિક અથવા રત્ન મૂકીને સૂવાથી સમસ્યા દૂર થશે
4/7
સારી અને ગાઢ નિંદ્રા માટે બેડરૂમને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખો અને સૂતા પહેલા રૂમમાં કપૂર સળગાવી દો. સારી ઊંઘ આવશે
5/7
ઉત્તર તરફ માથું રાખીને સૂવાથી પણ આપ અનિંદ્રાની સમસ્યાને દૂર કરીને સારી ગાઢ નિંદ્રા માણી શકો છો.
Continues below advertisement
6/7
સૂતા પહેલા ભગવાન શિવ અથવા દેવી દુર્ગાના મંત્રોનો જાપ કરો.
7/7
રાત્રે સારી ઊંઘ માટે વાદળી અથવા સફેદ રંગના કપડાં પહેરવા સારા માનવામાં આવે છે.
Sponsored Links by Taboola