Kheer: ખુલ્લા આકાશમાં ક્યારે રાખવામા આવે છે ખીર, જાણો શું છે તેની પાછળ માન્યતા

Kheer: હિંદુ ધર્મમાં ચાવલની ખીરનું વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે, એ દેવ ખોરાક મનાય છે. માન્યતા છે કે તે વિશેષ દિવસ પર ખુલ્લા આકાશ નીચે તેને રાખવાથી અમૃત પ્રાપ્ત થાય છે.

પ્રતીકાત્મક તસવીર

Sponsored Links by Taboola