Gujarat Hooch Tragedy: લઠ્ઠાકાંડના મૃતકોને બરવાળા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આ રીતે લઈ જવાયા, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Jul 2022 02:06 PM (IST)

1
બરવાળા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 31 પર પહોંચ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
દેશી દારૂમાં 98.71 ટકા ડાયરેક્ટ મિથાઇલ આલ્કોહોલ વપરાયું હોવાનું સામે આવ્યું છે. મૃતકોના પોસ્ટમોર્ટમ અને એફએસએલ રિપોર્ટમાં મોટો ધડાકો થયો છે.

3
દેશી દારૂમાં 98.71 ટકા ડાયરેક્ટ મિથાઇલ આલ્કોહોલનો ઉપયોગ થયો હતો. દારૂની બદલે ડાયરેક્ટ ઔદ્યોગિક કેમિકલનો ઉપયોગ થયાનો ખુલાસો થયો છે.
4
બરવાળાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઠ્ઠાકાંડના મૃતકોને છકડો રિક્ષામાં લાવવામાં આવ્યા હતા.
5
આ તસવીરમાં બરવાળા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં મૃતકને લઈ જતાં તેના સ્વજનો દ્રશ્યમાન થાય છે.