Patan News: શાળાના રૂમની છત પરથી પટકાતાં શિક્ષકનું મોત, જર્જરિત પતરું કરતા હતા રિપેર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Jun 2024 05:03 PM (IST)
1
રૂમની છતનું જર્જરિત પતરું રીપેર કરવા છત પર ચડેલા શિક્ષક નીચે પટકાતા મોત થયું હતું
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
નટવરભાઇ દરજી નામના શિક્ષકના મોતથી શોક વ્યાપ્યો હતો.
3
મૃતક શિક્ષક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા તેમજ સમીના ભદ્રાડા ગામના વતની હતા.
4
શિક્ષકના મોતના મામલે તંત્ર દ્વારા તપાસમાં આદેશ આપવામાં આવ્યા છે. શાળા જર્જરિત હોવાની કોઇ રજૂઆત મળી ન હોવાનો DPOએ દાવો કર્યો હતો.
5
શાળામાં શિક્ષકના મોત બાદ જીલ્લા શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે અને જીલ્લામાં ૬૭ શાળાના જર્જરિત રૂમો ઉતારી લેવા આદેશ કરવામાં આવ્યો છે.