Mohammad Shami: અર્જુન એવોર્ડ સ્વીકાર્યા બાદ મોહમ્મદ શમીએ કરી મોટી જાહેરાત, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Jan 2024 05:42 PM (IST)
1
શમીએ દાવો કર્યો છે કે તે ઈંગ્લેન્ડ સામે 25 જાન્યુઆરીથી શરૂ થનારી પાંચ ટેસ્ટ મેચની શ્રેણી માટે ઉપલબ્ધ રહેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
શમીને આ એવોર્ડ વર્લ્ડ કપમાં તેના શાનદાર પ્રદર્શન માટે મળ્યો હતો.
3
. શમીએ વર્લ્ડ કપમાં 10.70ની એવરેજથી 24 વિકેટ લીધી હતી અને ભારતને ફાઇનલમાં લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
4
મોહમ્મદ શમી હાલમાં પગની ઘૂંટીની ઈજાથી પીડાઈ રહ્યો છે અને તેના કારણે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં તેના રમવા પર સવાલો ઉભા થઈ રહ્યા છે.
5
વર્લ્ડકપ ફાઈનલમાં હાર બાદ પીએમ મોદીએ મોહમ્મદ શમીને સાંત્વના આપી હતી.