✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રાજકોટ: બહેનના ત્યાં મામેરૂ ભરીને પરત ફરી રહેલા આહિર પરિવારની કાર પલ્ટી ખાતાં 5નાં મોત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  27 Jan 2019 09:18 AM (IST)
1

2

3

અકસ્માત થતાં જ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો જ્યારે નજીકના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. અકસ્માતની જાણ પોલીસને કરતાં પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. આ ઉપરાંત એક જ પરિવારના પાંચ સભ્યોને કાળ આંબી ગયો હતો.

4

ભાવનગરના રંગોડા ગામનો આહિર પરિવાર બેનને ત્યાં મામેરૂ ભરવા માટે રાજકોટ બાજુ ગયા હતાં. બેનને ત્યાં મામેરૂ ભરીને પરત ફરી રહ્યા હતા તે દરમિયાન આટકોટ નજીકના જંગવડ પાસે કાર પલ્ટી ખાઈ જતાં આહિર પરિવારના પાંચ સભ્યોના મોત નિપજ્યાં હતાં. મૃતકો ભાવનગર પાસેના ગામના હોવાનું જાણવા મળ્યું છે. ખુશીનો માહોલ ગમમાં ફેરવાઈ ગયો હતો.

5

રાજકોટ: રાજકોટ-ભાવનગર હાઈવે પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આટકોટના જગંવડ પાસે કાર પલ્ટી ખાઈ જતાં 5 લોકોનાં મોત નિપજ્યા હતાં. અકસ્માત થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.

  • હોમ
  • રાજકોટ
  • રાજકોટ: બહેનના ત્યાં મામેરૂ ભરીને પરત ફરી રહેલા આહિર પરિવારની કાર પલ્ટી ખાતાં 5નાં મોત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.