✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રાજકોટઃ 'વિઘ્નહર્તા'ના વિસર્જનમાં દૂર્ઘટના, બે સગા ભાઈ સહિત 7 ડૂબ્યા, 5ના મોત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Sep 2016 07:27 AM (IST)
1

2

3

એક સાથે પાંચ વ્યક્તિના ગણેશ વિસર્જન દરમિયાન ડૂબી જવાથી મોત થતાં તેમના મૃતદેહોને સિવિલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં તેમના સ્વજનો સિવિલ હોસ્પિટલ દોડી આવતાં કરૂણ દ્રશ્યો સર્જાયા હતાં. સ્વજનોની રોક્કળથી સિવિલનું પ્રાંગણનું વાતાવરણ ગમગીન બન્યું હતું.

4

મૃતકના નામઃ વિશાલ નિલેશભાઈ પરમાર (ઉ.વ. 19), સાગર નિલેશભાઈ પરમાર (ઉ.વ. 21), નૈમિષ અશોકભાઈ વાળા (ઉ.વ. 26), નિતિન પ્રવિણભાઈ પરમાર (ઉ.વ. 21), રવિ( આખુ નામ હજી જાણી શકાયું નથી)

5

રાજકોટઃ ગણેશ વિસર્જન કરવા માટે ગયેલા 7 યુવકો શહેરના જામનગર રોડ પર આવેલા હનુમાન ધારા ડેમમાં ડૂબ્યા હતા. જેમાંથી પાંચનાં મોત થયા હતા. જ્યારે બે યુવાનોને ગામલોકોએ ડૂબતા બચાવી લીધા હતા. પાંચ મૃતકો પૈકી બે સગા ભાઈઓ હતાં. તમામ મૃતદેહોને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેવામાં આવ્યા હતાં. આ કરૂણ ઘટનાને લીધે મૃતક યુવકોના પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી.

  • હોમ
  • રાજકોટ
  • રાજકોટઃ 'વિઘ્નહર્તા'ના વિસર્જનમાં દૂર્ઘટના, બે સગા ભાઈ સહિત 7 ડૂબ્યા, 5ના મોત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.