✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રાજકોટઃ મુખ્યમંત્રી રૂપાણી મોરારિ બાપુના આશીર્વાદ લેવા ઉપડી ગયા, જતાં જ પગે પડ્યા, જુઓ તસીવરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Nov 2017 10:57 AM (IST)
1

2

3

4

5

6

7

8

9

મુખ્યમંત્રીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે સંતોના આશીર્વાદ અને રાજીપો એ જ જીવન હોય છે. તો સંત મોરારિ બાપુએ પણ કહ્યું કે મુખ્યમંત્રીનો ફોન આવ્યો હતો અને આજે રાજકોટમાં શુભેચ્છા મુલાકાત હતી.

10

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે ગઈ કાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટમાં હતા અને અલગ અલગ સ્નેહમિલનમાં હાજરી આપી હતી. સૌપ્રથમ મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટના ટાગોર રોડ પર આવેલ જનકલ્યાણ સોસાયટીમાં મોરારિ બાપુને મળ્યા હતા અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

  • હોમ
  • રાજકોટ
  • રાજકોટઃ મુખ્યમંત્રી રૂપાણી મોરારિ બાપુના આશીર્વાદ લેવા ઉપડી ગયા, જતાં જ પગે પડ્યા, જુઓ તસીવરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.