✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રાજકોટના વેપારીનો પુત્ર-પુત્રી સાથે ન્યારી ડેમ-2માં ઝંપલાવી આપઘાત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Nov 2016 07:21 AM (IST)
1

2

દરમિયાન જાણવા મળતી વિગતો મુજબ કિરણભાઈએ આપઘાત કરવાના ઈરાદા અંગે પોતાના ભાઈને ફોન કરી જાણ કરી હોવાનું અને આપઘાત કરવા માટે ગૃહ કલેશ હોવાનું માનવામાં આવી રહયું છે. આપઘાતની આ ઘટનામાં ફાયર બ્રિગેડના જવાનો અરવિંદભાઈ છનિયારા અને રમેશભાઈ સહિતનાએ જહેમત ઉઠાવી ડેડ બોડી બહાર કાઠી હતી.

3

રાજકોટઃ ભક્તિનગર સર્કલ નજીક ગીતામંદિર પાસે આવેલ મયૂરપાર્કમાં રહેતા અને ઇલેક્ટ્રોનિક્સ ચીજ વાસ્તુના વેપારી કિરણભાઈ વસંતભાઈ સેજપાલ (42 વર્ષ )પોતાના 6 વર્ષના પુત્ર ધ્રુવિલ અને 4 વર્ષની પુત્રી નિષ્ઠા સાથે પડધરી ન્યારી ડેમ-2માં ઝંપલાવી સામુહિક આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે.

  • હોમ
  • રાજકોટ
  • રાજકોટના વેપારીનો પુત્ર-પુત્રી સાથે ન્યારી ડેમ-2માં ઝંપલાવી આપઘાત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.