✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઈન્દ્રનિલ રાજ્યગુરૂએ કૉંગ્રેસમાંથી આપ્યું રાજીનામુ, CM રૂપાણી સામે લડ્યા હતા ચૂંટણી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Jun 2018 07:41 PM (IST)
1

ઈન્દ્રનિલ રાજ્યગુરૂએ તમામ હોદ્દાઓ પરથી રાજીનામુ આપી દિધું છે. ઈન્દ્રનિલ રાજ્યગુરૂએ પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું તેઓને રાજીનામું આપતા રોકવા માટે શક્તિસિંહ ગોહીલે ઘણા પ્રયત્નો કર્યા હતા. ઈન્દ્રનિલ રાજ્યગુરૂએ કહ્યું કોંગ્રેસની વિચારધારાને વરેલો છું તેથી આ જન્મ તો નહિ પરંતુ આવતા બે જન્મ સુધી હું ભાજપમાં નહી જોડાઉ.

2

રાજકોટ: કૉંગ્રેસના નેતા ઈન્દ્રનિલ રાજ્યગુરૂએ કૉંગ્રેસમાંથી રાજીનામું આપી દિધું છે. ઈન્દ્રનિલ રાજ્યગુરૂ રાજ્કોટ શહેર કૉંગ્રેસ પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળતા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે ચૂંટણી લડી તેઓ ચર્ચામાં આવ્યા હતા. કોંગ્રેસ - GPCCની કાર્ય પધ્ધતી સામે મારો વાંધો છે. જે રીતે કોંગ્રેસમાં કર્મીષ્ઠ કાર્યકરો અને નેતાઓની અવગણના થઈ રહી છે, તેની સામે મારો વાંધો છે.

3

ગત વિધાનસભા 2017ની ચૂંટણીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે તેઓ ચૂંટણી લડ્યા હતા જેમાં તેમની હાર થઈ હતી. સૌરાષ્ટ્રમાં એક બાદ એક કોંગીએ નેતાઓનો આક્રોશ સામે આવી રહ્યો છે. કુંવરજી બાવળિયા, પીરજાદા, વિક્રમ માડમ બાદ ઇન્દ્રનિલ રાજ્યગુરૂની પણ નારાજગી સામે આવી છે.

  • હોમ
  • રાજકોટ
  • ઈન્દ્રનિલ રાજ્યગુરૂએ કૉંગ્રેસમાંથી આપ્યું રાજીનામુ, CM રૂપાણી સામે લડ્યા હતા ચૂંટણી
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.