✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રાજકોટના રાજવી મનોહરસિંહજી જાડેજાનું 83 વર્ષની વયે નિધન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  27 Sep 2018 09:38 PM (IST)
1

રાજકોટના રાજવી એવા મનોહરસિંહજી જાડેજાના નિધનના કારણે રાજકોટવાસીઓમાં પણ દુઃખની લાગણી જોવા મળી હતી. મનોહરસિંહ જાડેજા ક્રિકેટના પણ ખૂબ જ શોખીન હતા. રાજકોટની રાજકુમાર કોલેજ સહિત અનેક સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. દેશના ટોચના રાજવી પરિવાર સાથે તેમનો પરીવારીક સબંધો છે.

2

આજે સવારથી જ મનોહરસિંહજીની તબિયત ગંભીર જણાતા તેમના પેલેસ ખાતે ડોકટરની ટીમ અને તેમના નિકટના પરિજનો ખડેપગે હતા. ત્યારે તેમન મૃત્યુના સમચાર અવતાની સાથે જ તેમના સ્નેહીજનો અને તેમના પરીવારના અન્ય સભ્યો પણ પેલેસ ખાતે દોડી આવ્યા હતા.

3

રાજકોટ: રાજકોટના રાજવી અને રાજ્યના પૂર્વ આરોગ્ય અને નાણાંપ્રધાન મનોહરસિંહજી જાડેજાનું લાંબી બીમારી બાદ 83 વર્ષની ઉંમરે નિધન થયું છે. રાજવી મનોહરસિંહજીને દાદાના હુલામણા નામથી જાણીતા હતા. ગુજરાત કોંગ્રેસમાં 1980-90ના સમયમાં દાદાનો ખૂબજ દબદબો હતો. રાજકોટના રાજવી મનોહરસિંહજીના દેશના અનેક દિગગજ નેતાઓ સાથે પણ સારા સંબંધો હતા.

  • હોમ
  • રાજકોટ
  • રાજકોટના રાજવી મનોહરસિંહજી જાડેજાનું 83 વર્ષની વયે નિધન
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.