✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભારતના આ સ્ટાર ખેલાડીનો દીકારો ટીમ ઇન્ડિયામાં થયો સિલેક્ટ, આ ટીમની સામે રમશે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Jun 2018 07:26 AM (IST)
1

ભારતીય ટીમ આગામી મહિને શ્રીલંકાનો પ્રવાસ કરશે. ચાર દિવસીય ટીમની કેપ્ટનશિપ દિલ્હીનો વિકેટકીપર બેટ્સમેન અર્જુન રાવત કરશે. વન-ડેની આગેવાની આર્યન જુયાલ કરશે, જેણે ઉત્તર પ્રદેશ માટે વિજય હઝારે ટ્રૉફીમાં ‘લિસ્ટ એ’માં ડેબ્યૂ કર્યું હતું.

2

અર્જુન અન્ડર-19 ક્રિકેટરોની ઝોનલ ક્રિકેટ એકેડેમી કેમ્પનો મહત્વનો ભાગ હતો. આશીષ કપૂર, જ્ઞાનેન્દ્ર પાંડે અને રાકેશ પરીખની સિલેક્શન કમિટીએ ટીમની ઘોષણા કરી.

3

લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર અર્જુન ચાર દિવસીય મેચો માટે તો સિલેક્ટ થયો છે પણ પણ વન-ડેમાં સ્થાન મેળવી શક્યો નથી. આ પ્રવાસમાં 2 ચાર દિવસીય અને પાંચ વન-ડે મેચો રમાશે.

4

નવી દિલ્હીઃ વિશ્વના મહાન ક્રિકેટરોમાં સામેલ ભારતના પૂર્વ બેટ્સમેન સચિન તેંડુલકરના દીકરા અર્જુન તેંડુલકરની શ્રીલંકાના પ્રવાસ માટે ભારતનીય અંડર-19 ટીમમાં પસંદગી થઈ છે. ગુરુવારે તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો અને ત્યાર બાદથી તે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરવા લાગ્યો. અર્જુનની ઉંમર 18 વર્ષ છે અને તે ભારત માટે પ્રથમ વખત બ્લૂ જર્સીમાં જોવા મળી શકે છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ભારતના આ સ્ટાર ખેલાડીનો દીકારો ટીમ ઇન્ડિયામાં થયો સિલેક્ટ, આ ટીમની સામે રમશે
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.