✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ કારણે નંબર-3 પર બેટિંગ કરવા આવ્યો હતો વિરાટ કોહલી, કર્યો ખુલાસો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Nov 2018 02:15 PM (IST)
1

ઓપનર બેટ્સમેનોની પ્રશંસા કરતા કોહલીએ કહ્યું હતું કે જ્યારે આ બંને (રોહિત અને શિખર)એ અમારા માટે કામ આસાન કરી દીધું તો મેચ આસાન બની ગઈ હતી. અમારી ધારણા હતી કે જુના બોલ સાથે વિકેટ સ્લો થઈ જશે પણ તેમ થયું ન હતું. જ્યારે અમારી બેટિંગ લયમાં હોય તો તેની રોકવી મુશ્કેલ બની જાય છે.

2

કોહલીએ બોલરોની પ્રશંસા કરતા કહ્યું હતું કે મારા મતે આ વિકેટ 180ના સ્કોરવાળી હતી પણ અમારા બોલરોએ 15-20 રન ઓછા બનાવવા દીધા હતા. આ કારણે અમને ફાયદો થયો હતો.

3

પ્રથમ ટી-20માં વિરાટ કોહલી ચોથા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો. આ ટી-20માં ટીમ ઇન્ડિયાનો પરાજય થયો તો તેના આ નિર્ણયની ટિકા થઈ હતી. આ પછી ત્રીજી ટી-20માં કોહલીએ પોતાની ભૂલ સુધારી ત્રીજા ક્રમે બેટિંગ કરવા આવ્યો હતો. મેચ પછી કોહલીએ કહ્યું હતું કે હું આજે નંબર 3 પર બેટિંગ કરવા આવ્યો હતો અને પ્રયત્ન હતો કે હું ટીમને જીતાડીને જ પરત ફરીશ.

4

નવી દિલ્હીઃ વિરાટ કોહલી (અણનમ 61) અને શિખર ધવન (41)ની ઉપયોગી ઇનિંગના જોરે ભારતે અહીં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રવિવારે ત્રીજા નિર્ણાયક ટી20 મેચમાં ઓસ્ટ્રેલિયાને છ વિકેટે હરાવીને સીરીઝ 1-1 બરાબર કરી હતી. આ જીત સાથે ભારતે સતત નવ ટી20 સીરીઝમાં જીતનો રેકોર્ડ જાળવી રાખ્યો છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • આ કારણે નંબર-3 પર બેટિંગ કરવા આવ્યો હતો વિરાટ કોહલી, કર્યો ખુલાસો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.