આ બધાના કારણે અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ટીમ પોતાના નવા લોગો સાથે આઇપીએલમાં ઉતરી શકે છે. રિપોર્ટ અનુસાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 16 ફેબ્રુઆરીએ પોતાના નામમાં બેંગ્લોરના બદલે બેંગલુરુ કરી શકે છે. કોહલીની કેપ્ટનશીપમાં આરસીબીનો રેકોર્ડ સારો રહ્યો નથી.
IPLમાં કોહલીની ટીમ નવા નામ સાથે ઉતરી શકે છે, સોશિયલ મીડિયા પરથી દૂર કર્યો જૂનો લોગો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
ટ્વિટર સિવાય ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ નામ બદલ્યું છે.
NEXT
PREV
નવી દિલ્હીઃ આ વર્ષે ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઇપીએલની શરૂઆત 29 માર્ચથી થઇ રહી છે. આ વર્ષે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ એક બદલતા નામ સાથે ટુનામેન્ટમાં ઉતરી શકે છે. આરસીબીએ બુધવારે પોતાના સતાવાર ટ્વિટર હેન્ડલનું નામ બદલ્યું છે. એકાઉન્ટમાં પોતાનો ડીપી અને કવર ફોટો ડિલિટ કર્યો છે. સાથે નામ બદલીને રોયલ ચેલેન્જર્સ કરી દીધું છે. ટ્વિટર સિવાય ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ નામ બદલ્યું છે.
આ બધાના કારણે અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ટીમ પોતાના નવા લોગો સાથે આઇપીએલમાં ઉતરી શકે છે. રિપોર્ટ અનુસાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 16 ફેબ્રુઆરીએ પોતાના નામમાં બેંગ્લોરના બદલે બેંગલુરુ કરી શકે છે. કોહલીની કેપ્ટનશીપમાં આરસીબીનો રેકોર્ડ સારો રહ્યો નથી.
આ બધાના કારણે અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ટીમ પોતાના નવા લોગો સાથે આઇપીએલમાં ઉતરી શકે છે. રિપોર્ટ અનુસાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 16 ફેબ્રુઆરીએ પોતાના નામમાં બેંગ્લોરના બદલે બેંગલુરુ કરી શકે છે. કોહલીની કેપ્ટનશીપમાં આરસીબીનો રેકોર્ડ સારો રહ્યો નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -