✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રાજનીતિમાં આવવા પર ગૌતમ ગંભીરે આપ્યો આ જવાબ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Dec 2018 08:07 AM (IST)
1

પૂર્વ ક્રિકેટર અને પંજાબ સરકારના મંત્રી નવજોત સિંહ સિદ્ધુના પાકિસ્તાન જવા અંગે ગંભીરે કહ્યું કે, મને લાગે છે કે, તેમણે પાકિસ્તાન નહોતું જવું જોઈતું. કોઈએ દેશના લોકોની લાગણીઓ સાથે ન રમવું જોઈએ.

2

ગંભીરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, હાલમાં ભવિષ્ય વિશે કંઈ વિચાર્યું નથી પણ જો કોઈ એવી તક મળી તો રાજણકારણમાં આવીશ પણ હું રબર સ્ટેમ્બ નહીં બનું.

3

નવી દિલ્હીઃ પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે રાજનીતિમાં આવવના સવાલ પર ગૌતમ ગંભીરે કહ્યું કે, જો કોઈને તક મળે તો દેશની સેવા કરવી જોઈએ. ટીમ ઇન્ડિયા માટે 58 ટેસ્ટ અને 147 વનડે રમનાર ગૌતમ ગંભીરે 4 ડિસેમ્બરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તી લેવાની જાહેરાત કરી હતી. ગંભીરે સોશિયલ મીડિયા પર લખ્યું કે, તે ભારે મન સાથે આ નિર્ણય લીધેો છે. ગંભીરે તેની અંતિમ મેચ રણજી ટ્રોફીમાં આંધ્રપ્રદેશ વિરૂદ્ધ રમશે જે ફિરોઝશાહ કોટલા મેદાન પર 6 ડિસેમ્બરથી શરૂ થશે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • રાજનીતિમાં આવવા પર ગૌતમ ગંભીરે આપ્યો આ જવાબ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.