✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટમાં રોહિત શર્મા, અશ્વિનને મૂકાયા પડતા, તેમના સ્થાને કોનો ટીમમાં કરાયો સમાવેશ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Dec 2018 10:01 AM (IST)
1

નવી દિલ્હીઃ ભારતીય ટીમ આજે પર્થના મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે બીજી ટેસ્ટ રમવા ઉતરી છે. ટૉસ હાર્યા બાદ બૉલિંગ કરી રહેલી ટીમ ઇન્ડિયામાં બે મોટા ફેરફારો કરાયા છે. ઇજાગ્રસ્ત રોહિત શર્મા અને અશ્વિનને ટીમમાંથી બહાર કરયા છે.

2

ભારતીય ટીમઃ કેએલ રાહુલ, મુરલી વિજય, વિરાટ કોહલી (કેપ્ટન), ચેતેશ્વર પુજારા, અજિંક્યે રહાણે, હનુમા વિહારી, રીષભ પંત (વિકેટકીપર), ઇશાંત શર્મા, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ.

3

ઉલ્લેખનીય છે કે, ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં ભારતીય ટીમ 1-0થી આગળ છે. પહેલી એડિલેડ ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 31 રને માત આપી હતી. ભારતીય ટીમ પર્થની નવા ઓપ્ટસ સ્ટેડિયમમાં ફાસ્ટ અને બાઉન્સી પીચ પર પોતાના જીતને બરકરાર રાખવા કોશિશ કરશે.

4

ટીમ ઇન્ડિયા હાલ બે ખેલાડીઓની ઇજાથી પરેશાન છે, બે ફેરફારોમાં કોહલીએ રોહિત શર્માની જગ્યાએ હનુમા વિહારી અને રવિચન્દ્રન અશ્વિનની જગ્યાએ ઉમેશ યાદવને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કર્યા છે. આ રીતે ટીમ ઇન્ડિયા ચાર ફાસ્ટ બૉલરો સાથે મેચમાં ઉતરી છે. વળી, ઓસ્ટ્રેલિયન ટીમમાં પેઇને કોઇ ફેરફાર કર્યા નથી.

5

6

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટમાં રોહિત શર્મા, અશ્વિનને મૂકાયા પડતા, તેમના સ્થાને કોનો ટીમમાં કરાયો સમાવેશ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.