વાંચોઃ ગુજરાત કોંગ્રેસના ક્યા ટોચના નેતાએ લોકસભા ચૂંટણી લડવાની પાડી ના, જાણો શું કહ્યું
બીસીસીઆઈ પહેલા જ જાહેરાત કરી ચુક્યું છે કે ચાલુ વર્ષે આઈપીએલ ઉદ્ઘાટન સમારોહ નહીં થાય અને શહીદોના પરિવારજનોને આશરે 15 કરોડ રૂપિયા આપવામાં આવશે.
વાંચોઃ ચૂંટણી પહેલા મોદી સરકારની મોટી ભેટ, મકાનો પર GSTના દરમાં કર્યો ઘટાડો, જાણો વિગત
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ગઈકાલે કહ્યું હતું કે, જે જવાનોએ તેમનો જીવ ગુમાવ્યો છે, તેમના પરિવારજનો પ્રત્યે અમે સંવેદના વ્યક્ત કરીએ છીએ. ભારતીય ટીમ આ ઘટનાથી દુઃખી છે.