Ind Vs Pak: આમિર સોહેલે પોતાની ટીમ પર જ લગાવ્યા 'ફિક્સિંગ'ના આરોપ
તમને જણાવીએ કે, પાકિસ્તાને ટૂર્નામેન્ટમાં મેજબાન અને ખૂબ જ મજબૂત ગણાતી ટીમ ઇંગ્લેન્ડને એકતરફી મેચમાં હરાવીને ફાઈલનમાં સ્થાન મેળવ્યું છે. આ પહેલા ભારતની વિરદ્ધ કારમો પરાજય મળ્યા બાદ પાકિસ્તાન મસીબના જોરે D/L નિયમ અંતર્ગત સાઉથ આફ્રીકા સામે જીતી હતી અને બાદમાં શ્રીલંકાની ખરાબ ફીલ્ડિંગે તેમને જીતાડ્યા અને નોકઆઉટ સ્ટેજ સુધી પહોંચી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆમિર સોહેરે જણાવ્યું કે, સરફરાઝે એ જણાવવાની જરૂર છે કે ભાઈ તમે કોઈ કમાલ નથી કરી. આ તમે કોઈએ મેચ જીતાડ્યો છે. તમે આટલા બધા ખુશ ન થશે, અમને બદી જ ખબર છે કે શું થાય છે અને શું નથી થતું. હવે એ ન પૂછતા કે કોણે મેચ જીતાડ્યો છે, હું બસ એટલું જ કહીશ કે દુઆ અને અલ્લાહે તેમને જીતાડ્યા છે. જે લોકો તેની પાછળ છે તેનું નામ હું નહીં લઉ, ઠીક છે. તમે કોઈ કમાલ નથી કરી, તમને અહીં કોઈ કારણસર લાવવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના ફાઈનલ પહેલા પાકિસ્તાન ટીમના પૂર્વ કેપ્ટન આમિર સોહેલે મેચ ફિક્સિંગનો મુદ્દો ઉછાળ્યો છે. સોહેલે પાકિસ્તાની ટીમ પર પરોક્ષ રીતે મેચ ફિક્સ કરવાનો આરોપ લગાવ્યો છે. એક પાકિસ્તાની ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં સોહેલે કહ્યું કે, સરફરાઝ ખાનને વધારે ખુશ થવાની જરૂર નથી, આપણે બધા જાણીએ છીએ કે કેવી રીતે તેને ફાઈનલમાં પહોંચાડવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -