✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બીજી વન-ડેમાં ધોનીનું સ્થાન લઈ શકે છે આ ખેલાડી, ટીમમાં ફેરફારની સંભાવના!

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Oct 2018 07:34 AM (IST)
1

રિષભ પંતને ધોનીનો ઉત્તરાધિકારી માનવામાં આવે છે. જોકે તેની વિકેટકિપિંગ ટેકનિકની પણ ટિકા થાય છે. પંતની આ ખામી વધારેમાં વધારે મેચમાં વિકેટકિપિંગ કરવાથી દૂર થશે. વિશાખાપટ્ટનમ વન-ડેમાં ટીમ ઇન્ડિયા પ્લેઇંગ ઇલેવનમાં પણ ફેરફાર શકે છે. રિપોર્ટ્સ પ્રમાણે ખલીલ અહમદના સ્થાને ચાઇનામેન બોલર કુલદીપ યાદવને તક મળી શકે છે. વિશાખાપટ્ટનમની પિચ સ્પિનર્સને મદદરુપ છે. જેથી ટીમમાં 3 સ્પિનર્સ રમાડવામાં આવે તેવી સંભાવના છે.

2

કહેવાય છે કે, ટીમ ઇન્ડિયામાં રિષભ પંતને વિકેટકીપિંગની જવાબદારી સોંપવામાં આવી શકે છે. પ્રથમ વનડેમાં પંતે ફીલ્ડિંગ દરમિયાન નબળો જોવા મળ્યો હતો. એવામાં તેને વિકેટકીપિંગની જવાબદારી સોંપવામાં આવી શકે છે અને ધોની ફીલ્ડિંગ કરતો જોવા મળી શકે છે.

3

નવી દિલ્હીઃ વેસ્ટઇન્ડીઝ વિરૂદ્ધ ગૌહાટીમાં પ્રથમ વનડે 8 વિકેટે જીત્યા બાદ હવે ટીમ ઇન્ડિયા વિશાખાપટ્ટનમમાં જીત સાથે ઉતરશે. આ મેચ માટે ટીમ ઇન્ડિયામાં 2 મોટા ફેરફાર થઈ શકે છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • બીજી વન-ડેમાં ધોનીનું સ્થાન લઈ શકે છે આ ખેલાડી, ટીમમાં ફેરફારની સંભાવના!
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.