✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

IPL 11: વિરાટને આઉટ કરીને જાડેજાએ કેમ ન મનાવ્યો જશ્ન ? જણાવ્યું આ કારણ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 May 2018 08:45 AM (IST)
1

જાડેજાએ કિંમતી અને મહત્વપૂર્ણ વિકેટ લીધી હોવા છતાં મેદાન પર કોઈ જાતનો જશ્ન મનાવ્યો હતો. જાડેજાને શાંત જોઈ ન માત્ર મેચ જોઈ રહેલા દર્શકો દંગ રહી ગયા પરંતુ કોમેન્ટ્રી બોક્સમાં બેઠેલા દિગ્ગજ ઓલરાઉન્ડર કપિલ દેવે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું.

2

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 127 રન સુધી મર્યાદિત રાખ્યા બાદ જાડેજાએ જશ્ન ન મનાવવાનું રહસ્ય ખોલતાં જણાવ્યું કે, વિકેટ થોડી સૂકી હતી અને હું મારી બોલિંગનો આનંદ લઇ રહ્યો હતો. તે મારો પ્રથમ જ બોલ હતો અને હું જશ્ન મનાવવા માટે તૈયાર નહોતો. વિરાટની મોટી વિકેટ લીધી હોવાથી હું આગળ પણ મારી લય જાળવી રાખવા માંગતો હતો.

3

આઈપીએલમાં જાડેજા શેન વોટસનને 5 વખત, સ્ટિવ સ્મિથને 4 વખત અને ગ્લેન મેક્સવેલ, વિરાટ કોહલી તથા રોબિન ઉથપ્પાને 3-3 વખત આઉટ કરી ચુક્યો છે.

4

આરસીબીની ઇનિંગની સાતમી ઓવરના પ્રથમ બોલ પર વિરાટ કોહલીની વિકેટ પડી હતી. કોહલી એવા બોલ પર બોલ્ડ થયો કે જેને લઇ તે માનવા તૈયાર નહોતો. આ સમયે તેના માટે આશ્ચર્ય વ્યક્ત કરવા સિયાય કોઈ વિકલ્પ જ નહોતો બચ્યો.

5

બેંગલોરઃ ચેન્નાઈ સુપર કિંગ્સના રવીન્દ્ર જાડેજાની ફિરકીએ શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની કમર તોડી નાંખી હતી. ધોનીએ જાડેજાને બોલિંગ સોંપતા જ તેણે આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીને 8 રનના અંગત સ્કોર પર પેવેલિયન મોકલી દીધો હતો. જાડેજાએ કોહલીને બોલ્ડ કર્યો હતો.

6

જાડેજાએ 4 ઓવરમાં 18 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. તેના આ પ્રદર્શન માટે તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • IPL 11: વિરાટને આઉટ કરીને જાડેજાએ કેમ ન મનાવ્યો જશ્ન ? જણાવ્યું આ કારણ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.